Sunday, January 28, 2018

આંખના ચશ્મા દૂર કરવાના રામબાણ નુસખા….જો આટલું ધ્યાન રાખશો તો થશે ઘણા ફાયદાઓ..

ઘી, બદામ, કેળાનો આ રીતે કરો USE, ઉતરી જશે વર્ષોથી લાગેલા ચશ્મા….

જનહિતમાં શેર જરૂર કરજો….

નાની ઉંમરમાં જ ચશ્મા આવી જવા આજકાલ એક સામાન્ય બાબત બની ગઈ છે. આ સમસ્યાથી પરેશાન લોકો તેને મજબૂરી માનીને હમેશાં માટે અપમાની લે છે. પરંતુ આ એક ભ્રમ છે કે એકવાક ચશ્મા આવી ગયા બાદ તે ફરીવાર ઉતરી શકતા નથી. આંખો પર ચશ્મા આવવાનું મુખ્ય કારણ આંખોની સારી રીતે દેખભાળ ન કરવી અને ભોજનમાં પોષક તત્વોની ખામી અથવા અનુવાંશિક કારણ હોય છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો અમે તમને બતાવી રહ્યા છીએ કેટલાક દેશી નુસખા જેને અપનાવીને તમે ચશ્માથી મુક્તિ મેળવી શકો છો.
-બદામની ગિરી, મોટી વરિયાળી અને સાકરને સરખી માત્રામાં મેળવી લો. રોજ આ મિશ્રણને એક ચમચીની માત્રામાં એક ગ્લાસ દૂધની સાથે રાતે સૂતી વખતે લો. આવું કરવાથી થોડાક જ સમયમાં તમને તમારી આંખની રોશની તેજ લાગવા લાગશે.
-આંખોને દરેક પ્રકારના રોગ જેવા કે પાણી પડવું, આંખો આવવી, આંખોની દુર્બળતા વગેરે થાય ત્યારે રાત્રે આઠ બદામ પલીળીને સવારે પીસીને પાણીમાં મેળવીને પી જાઓ. તમારી સમસ્યાઓ દૂર થવા લાગશે.
-કાનપટ્ટી ઉપર ગાયના ઘીથી હળવા હાથે રોજ થોડીવાર મસાજ કરવાથી આંખોની રોશની પાછી આવી જાય છે અને આંખોનું તેજ વધે છે.
-એક ચણાના દાણા જેટલી ફટકડીને સેકીને સો ગ્રામ ગુલાબજળમાં નાંખીને રોજ રાતે સૂતી વખતે આ ગુલાબજળના ચાર-પાંચ ટીપા આંખમાં નાંખો સાથે જ પગના તળિયા ઉપર ઘીની માલિશ કરો, તેનાથી ચશ્માના નંબર ઓછા થઈ જાય છે.
-કેળા અને શેરડી ખાવી આંખો માટે ગુણકારી માનવામાં આવે છે. જો તમને આંખો સંબંધી કોઈપણ સમસ્યા રહેતી હોય તો શેરડીનો રસ પીવો જોઈએ. આ સિવાય દરરોજ એક લીંબુ એક ગ્લાસ પાણીમાં પીવાથી જીવનભર નેત્ર જ્યોતિ ટકી રહે છે.
-પગના તળિયા ઉપર સરસિયાના તેલથી માલિશ કરીને સૂઓ. સવારના સમયે ઊઘાડા પગે લીલા ઘાસ ઉપર ચાલો અને નિયમિત રીતે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો આંખોની નબળાઈ દૂર થઈ જશે અને આંખોના ચશ્મા ઉતરી જશે..
-આમળાને અમૃત ફળ માનવામાં આવે છે. અમૃત અનેક રોગો માટે ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે. આમળા આપણા સ્વાસ્થ્યની સાથે આપણી આંખો માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આંખોનું તેજ જાળવી રાખવા આમળાનું સેવન કરવું જોઈએ સાથે જ આમળાના પાણીથી આંખો ધોવાથી અથવા આંખોમાં ગુલાબજળના કેટલાક ટીપાં નાંખવાથી આંખો સ્વસ્થ રહે છે.
-ત્રિફળા ચૂર્ણને રાત્રે પાણીમાં પલાળીને સવારે ગાળીને તે પાણીથી આંખો ધોવાથી નેત્ર જ્યોતિ વધે છે. સાથે જ તેનાથી નાક, કાનના બધા રોગો દૂર થાય છે.
-લીંબુ અને ગુલાબજળને સમાન માત્રામાં મિક્ષ કરીને એક-એક કલાકના અંતરેથી આંખોમાં નાંખવાથી આંખોને ઠંડક મળે છે અને આંખોની જ્યોતિ તેજ થાય છે.
-એક ચમચી પાણીમાં એક ટીપુ લીંબુનો રસ નાંખીને બે-બે ટીપા કરીને આંખોમાં નાંખો, તેનાથી આંખો સ્વસ્થ રહેશે.
-રોજ દિવસમાં કમ સે કમ બે વાર પોતાની આંખો ઉપર ઠંડા પાણીના છાલક જરૂર મારવી જોઈએ.
1 થી 2 ગ્રામ સાકર તથા જીરાને 2થી 5 ગ્રામ ગાયના ઘીની સાથે ખાવાથી તથા લેંડીપીપરને છાંશમાં ઘસીને આંજવાથી રતાંધણાપણામાં ફાયદો થાય છે.

-ઠંડી કાકડી કે કાચા બટાકાની સ્લાઈસને કાપીને 10 મિનિટ આંખો ઉપર રાખો. પાણી વધુ પીવો. પાણીની ખામીથી આંખો ઉપર સોજા જોવા મળે છે. સૂવાના 3 કલાક પહેલા ભોજન કરી લેવું જોઈએ. એમ કરવાથી આંખો સ્વસ્થ રહે છે.
-કાળી તુલસીના પાનનો રસ બે-બે ટીપા 14 દિવસ સુધી આંખોમાં નાંખવાથી રતાંધણાના રોગમાં લાભ થાય છે. આ પ્રયોગથી આંખોની પીળાશ પણ દૂર થાય છે
-હળદરની ગાઠને તુવર દાળમાં ઉકાળીને, છાયડામાં સૂકવીને, પાણીમાં ઘસી સૂર્યાસ્ત પહેલા દિવસમાં બેવાર આંખોમાં કાજળની જેમ લગાવવાથી આંખોની લાલાશ દૂર થઈ જાય છે અને આંખો સ્વસ્થ રહે છે.
રાત્રે સૂતી વખતે દીવેલ અથવા મધ આંખોમાં નાખવાથી આંખોની સફેદી વધે છે.

-બિલિપત્રનો 20 થી 50 ગ્રામ રસ પીવાથી અને 3-5 ટીપા આંખમાં કાજળની જેમ લગાવવાથી રતાંધણાપણુ દૂર થઈ જાય છે.

-ગુલાબ જળમાં ભીંજવેલ રૂનું પૂમડું આંખો ઉપર એક કલાક બાંધવાથી ગરમીથી થતી પરેશાનીઓમાં તરત જ આરામ મળી જાય છે.

Comparison of Soil Measurements.

જમીનના - કદના માપનું કોષ્ટક
1 એકર=40 ગુંઠા,       1 એકર=4840 વાર
1 એકર=43560 ફૂટ,  1 એકર=0.4047 હેકટર
1 એકર=2.5 વીઘા,     1 વીઘા =16 ગુંઠા
1 વીઘા =16 ગુંઠા,       1 વીઘા =17424 ફૂટ
1 હેક્ટર =6.25 વીઘા,  1 ગુંઠા =101.2 મીટર
1 ગુંઠા =121 વાર,       1 ગુંઠા =1089 ચો. ફૂટ
1 મીટર =100 સે.મી.,  1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
1 મીટર =1,196 વાર,  1 ચો.મીટર =10.76 ફૂટ
1 વાર =3 ફૂટ,             1 વાર =0.9144 મીટર
1 ચો. વાર =9 ફૂટ        1 ફૂટ =0.3048 મીટર,
1 ઈંચ =25.3 મી. મી.  1 મીટર =1000 મી.મી.
1 ગજ =2 ફૂટ,            1 ગજ =0.61 મીટર
1 કડી =2 ફૂટ,             1 કડી =0.61 મીટર
1 સાંકળ =16 કડી,      1 સાંકળ =10.06 મીટર
1 સાંકળ =33 ફૂટ,        1 કિ.મી. =1000 મીટર
1 કિ.મી.=0.6215માઈલ,1 માઈલ =1609 મીટર
1 કિ.મી. =3280.80 ફૂટ, 1 ફલાંગ =660 ફૂટ
1 ફલાંગ =201,17 મીટર  1 ઘન મીટર =1000 લિટર
1 ઘનફૂટ =0.2831 ઘનમીટર
1 ઘનમીટર =35.31 ઘનફૂટ, 1 ઘન સેમી =1 સીસી   
1 સીસી =1 મિ.લિ.,            1 સીસી =1 ગ્રામ
1 લિટર =1000 સી.સી.,     1 લિટર =1 કિ.ગ્રા.
1ઘનફૂટ =28.317 લિટર     1 લિટર =0.2205 ગેલન
1 ઘનફૂટ =6.24 ગેલન,       1 લિટર =2.205 પાઉન્ડ
1 ઘનમીટર =1000 કિગ્રા    1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
1 ગેલન =10 પાઉન્ડ
ગાયકવાડી (અમરેલી વિસ્તાર)
1 વસા =1280 ચો.ફૂટ  ,     1 વસા =118.91 ચો.મી.
1 એકર =34.03 વસા,       1 વીઘા =20 વસા
1 વીઘા =23.51 ગુંઠા,        1 એકર =1.7015 વીઘા
1 વસા =142.22 ચો.વાર

Saturday, January 27, 2018

Protect your kidneys

કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય.
~~~~~~~~~~~~~~
R1.00 અથવા તેથી ઓછા ખર્ચે તમારી કિડની સાફ કરો
~~~~~~~~~~~~~~

વર્ષો પસાર થઈ રહ્યા છે અને આપણી કિડની મીઠું દૂર કરીને શરીરમાં પ્રવેશતા કોઈપણ અનિચ્છનીય બેક્ટેરિયા તથા રક્તને ફિલ્ટર કરી રહી છે.
લાંબા સમયે મીઠું કિડનીમાં એકઠું થયા કરે છે અને તેને સફાઈ સારવારની જરૂર છે.

આપણે આને સાફ કરવાની દરકાર કરી છે?

અહીં તે માટે સસ્તી અને સરળ રીત પ્રસ્તુત છે.

તાજા લીલા ધાણા (કોથમરી) ની એક ઝૂડી લો અને તેને સાફ કરો. તે નાના ટુકડાઓમાં સમારીને તે પોટ માં મૂકો. શુધ્ધ પાણીમાં દસ મિનિટ માટે ઉકાળો. પછી તે ઠંડું થવા દો.
તેને ગરણીથી ગાળી લો. ઠંડુ કરી સ્વચ્છ બોટલમાં ભરી અને તેને ઠંડું કરી રેફ્રિજરેટરમાં રાખો.

તેમાંથી દરરોજ એક ગ્લાસ સવારે નરણે કોઠે પીઓ.
અને તમે પેશાબ વાટે મીઠું અને અન્ય અશુદ્ધિઓ કિડનીમાંથી બહાર આવતી  જોશો.
તમે પોતે તેનો તફાવત પરખી શકશો.

તાજા લીલાં ધાણા CORINNDER કિડની માટે શ્રેષ્ઠ સફાઈ સારવાર તરીકે ઓળખવામાં આવે છે અને શ્રેષ્ઠ દવા છે, વળી તે કુદરતી છે!

કૃપા કરીને આ માહિતીને અન્ય લોકો સાથે શેર કરો અને રાખો
તમારી કિડની સ્વચ્છ.

ફક્ત વાંચો નહીં
તમે પોતે કાળજી લો છો તો તેને ફોરવર્ડ કરો.

વિશ્વ કિડની દિવસ.

Sugar is Slow Poison.

⚫ખાંડ એક ઝેર છે કારણ કે :
ખાંડ બનાવવાની પહેલી ફેકટરી અંગ્રેજોએ વર્ષ 1866માં ચાલુ કરી હતી. તે પહેલાં ભારતવાસી ગોળનો ઉપયોગ કરતાં હતા અને બિમાર ઓછા પડતા હતા.
☕ખાંડ બનાવવામાં ગંધકનો ઉપયોગ થાય છે. ગંધક નો ઉપયોગ નો ફટાકડામાં થાય છે. ગંધક એક કઠોર ધાતુ છે જે શરીરમાં જાય તો બહાર નીકળતી નથી.
☕ખાંડ CHOLESTEROL વધારે છે. જે HEART ATTACK નું કારણ છે.
☕ખાંડ શરીરના વજનને અનિયંત્રિત કરે છે જેનાથી મોટાપો થાય છે.
☕ખાંડ BLOOD PRESSURE વધારે છે.
☕ખાંડ BRAIN ATTACK નુ પણ કારણ છે.
☕ખાંડની મીઠાશ ને SUCROSE કહેવામાં આવે છે જેનુ પાચન પ્રાણી કે માણસ કરી શકતા નથી.
☕ખાંડ બનાવવાની પ્રક્રિયામાં 23 હાનિકારક રસાયણ નો ઉપયોગ થાય છે.
☕ખાંડ ડાયાબિટિસનું મુખ્ય કારણ છે.
☕ખાંડ પેટની બળતરાનુ કારણ છે.
☕ખાંડ શરીરમાં TRIGLYCERIDES વધારે છે.
ખાંડ લકવાનું મુખ્ય કારણ છે.
ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવો જોઈએ.💐

Monday, January 8, 2018

SBI- The Bank You Can Always Trust

The State Bank of India is a 211-year-old organisation, which has been re-inventing itself continuously to meet all its customer’s needs. The Bank has been rolling out products continuously to meet every need of their customers. All the products have received good response from customers. The State Bank of India owns a position in the patronage extended by their customers and markets.

 

In today's IT driven business environment, all the needs of customers are met through technology products. In this context, it is their duty to provide ‘Awareness’ on sole usage of IT products rolled out by banks. Customer safety is the bank’s prime responsibility. In this direction, I would like to share certain tips on how to safely use IT relating to various channels:

While using Debit Cards –

Take utmost care of your ATM PIN; do not share it with anyone; keep changing it at regular intervals; also do not write your ATM PIN in any place.


Keep the PIN a little complex and not as 1212, 4545,1112, as guessable ones.


Never give your card to waiters at Restaurants. Go by yourself to the Payment Counter and get the card swiped in your presence.


While doing "online" transactions, be sure about the Security of the Internet Connection. To the extent possible, do not use Public WIFI or other Free WIFI.


Do not get enticed by free offers and swipe/part with your Card data.


Do not share "mother's maiden name”, “your pet’s name” kind of vital information given by you as answers for security questions" for resetting of passwords.


Use ON/OFF facility provided for managing Debit Card’s international usage.


 

Be aware as Banks never call you asking for any sensitive data. Malicious actors may either entice you or threaten you and ask for sensitive information. Please exercise caution in respect of all telephone calls if they are leading to information involving your financial transactions.

 

As to "VISHING” for any sensitive data- malicious actors may either entice you or threaten you and ask for sensitive information. Please exercise caution in respect of all telephone calls if they are leading to information involving your financial transactions.

 

While using INTERNET BANKING Channel -

Keep your User ID and Password confidential; do not share it with any one; keep a STRONG PASSWORD - unfortunately, many people select simple passwords that are easy to remember, which are also easy for the cyber criminals to crack; Change the Password periodically; keep your login and profile passwords distinct from each other; do not use INB using insecure internet, like Public Wi-Fi or any Free Wi-Fi in Coffee shops, Airports, etc.; execute all your financial transactions on secure channels only.

 

Register your mobile number in the Bank accounts for SMS Alerts.

Do not keep more than required limits for beneficiaries for money transfer. Never share OTP/CVV and Password with anyone. Logout property and immediately on completion of your session /task.

Check your statements and transaction history regularly.

 

When we use the road say for driving, for walking, following safety measures has become a routine for all of us. In the same manner, while using Computers and information technology, SAFE USAGE OF l.T. should become an integral part of our life. In this manner, we would be able to protect ourselves and not be vulnerable to any fraudulent acts.